1962 માં જયારે ભારત ને ચીન વચ્ચે બોર્ડર ઉપર યુધ્ધ ચાલી રહયુ હતુ ત્યારે સૈન્યમાં રહેલો દેશનો એક નવજુવાન સૈનિક નામે જસવંત રાવતે 72 કલાક સુધી તે એકલાએ જ લડાઇ લડી હતી ને સાથે તેને આ યુધ્ધમાં એકલાએ જ ત્રણસો જેટલા ચીની જવાનોનો ખાત્મો કરી દીધો હતો ત્યાર પછી તે આ લડાઇમાં શહીદ થયો હતો
આજે પણ બોર્ડર ઉપર તેમનું એક સ્મારક બનાવવામાં આવ્યું છે
લોકો કહેછે કે ભલે જસવંત રાવત શહીદ થયા પણ આજ પણ તેમનો આત્મા બોર્ડર ઉપર દરરોજ ચોકી કરેછે!
જયારે કોઇ સૈનિક સમય પહેલા રાત્રે સુઇ જાય તો તેમનો ભટકતો આત્મા તે સુઇ રહેલા સૈનિકને ગાલે ટપલીઓ મારીને જગાડેછે!