એમ તો રહે છે એ માત્ર ચાર દીવાલમાં,,,,
તોય કેટલો વ્યસ્ત રહે છે વ્યક્તિ કામમાં...
આ દિવાલોમાં જ કોક દિવસ જિંદગી ઢળી જશે,,,,,
તોય ભેગું કરી જ લેવું છે એને પાછલી જિંદગીની વાટમાં.....
શી ખબર જીવું છું એના પછીનીજ ક્ષણ કદાચ આખરી આ પ્રાણમાં,,,,,
લાવને આજે જ જીવી લઉ મેહફીલ આ જન્મે મળેલ સ્વજનોના સંગાથમાં.....
-nirali polara