" દેશભક્તિ એ નથી સાહેબ કે તમે બધામાં તિરંગા લઈ લઈને રાડો પાડો , અને તમારા ઘરની અંદર અથવા તમે તમારા કોઈ પણ વાહનમાં તિરંગો રાખો દેશભક્તિ તો એ છે કે તમે 50 તિરંગા ખરીદી અને સામે 50 ગરીબોને જમાડશો અને તમારા દિલની અંદર બીજા માટે જ્યારે લાગણી હસે લાગણી તમે સમજી શકશો ત્યારે તમારી અંદર દેશભક્તિ આવી ગઈ એવું માની લેજો સાહેબ દેખાવ કરવાથી કાઈ j નથી થવાનું તમે જ છો જે તમને બદલી શકો છો..,
આપણી આઝાદીને આટલા વર્ષો વિતી ગયા પંરતુ કોઈ એ એવો સંકલ્ય કર્યો કે આવતા વર્ષ ૧૫ ઓગસ્ટ આવશે અથવા તો આવતા વર્ષે ૨૬મી જાન્યુઆરી આવશે ત્યાં સુધી માં હું ૧૦૦ લોકોની મદદ કરીશ કે કોઈ ગરીબની મદદ કરીશ કે પછી કોઈ પણ જરૂરીયાત માણસની મદદ કરીશ એવું કરશો ત્યારે તમે સાચા દેશભક્ત કેહવાશો..
" જય હિંદ.. "
[MR : N.D.CHAVDA]