वात्सल्य 1 year ago

એવું કોણ છે જે તમે સજા ભોગવો છો? બધુ કર્મ આધારિત છે.કરવા કરાવવાળો પરમાત્મા છે. "ક્ષમાવિરસ્યભૂષણમ્" આધારે ક્ષમા આપી દો મનના આવેગ શમી જશે 🙏🏿🙏🏿🙏🏿😀😀😀😀 બદલો લેવો તેના કરતાં માફી આપી દેવી તે મહાનતા છે. સગપણ કે દોસ્તી સારા વ્યક્તિઓ જોડે રાખો😀😀મંગળ પ્રભાતની શુભકામના ❤ - વાત્ત્સલ્ય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now