Some tragic incidents left us speechless. Even mourning is not enough.
અણધાર્યું મૃત્યુ કેટલું ભયાવહ હોય છે અને ભરખી જનારું હોય છે. શોક વ્યક્ત કરવાને લાયક પણ નથી રહેવા દેતુ, માત્ર મૌન પ્રાર્થના જ.આપણે બસ સ્વીકાર અને surrender જ કરવાનું હોય છે કે જિંદગીનો કોઈ ભરોસો નથી. મૃત્યુ શાશ્વત છે પણ એ કેવું આવશે એનાથી બધા જ અજાણ છે.જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એનું પારાવાર દુઃખ આપણને પણ એના જેટલું જ થાય છે. અમુક દુઃખ સહિયારા હોય છે. દર વર્ષે આવી tragic ઘટનાઓ બને છે જે આપણને શીખવાડી જાય છે કે સલામત જિંદગી અથવા તો આપણી સલામતી કેટલી અણમોલ હોય છે.
Rip to departed souls 🙏😔 💔 😪 God grants strength to those who lost their beloved family members.
- Vishakha Mothiya