જયારે કોઈ તમારાં વિચારો સુધી પહોંચવા સક્ષમ ના હોય ત્યારે તે તમારી નિંદા
કરે છે કારણ તેનામાં એટલી હિંમત
નથી કે તમે બનાવેલી ઉંચાઈને આંબી
શકે એટલે તેમને તમારાં વ્યક્તિત્વથી તકલીફ થાય છે.તમારી
સ્વતંત્રતા તેમને ખુંચે છે . વેદનાં આવાં જ લોકો આપણી આલોચના કરે છે,જજ કરે છે અને ટીકા કરે છે.