કરવુ કઈ રીતે મુલ્યાંકન સબંધ નુ એને વળી કયાં કદ કે આકાર હોયછે નકામી છે બધી દવાઓ અને દોરા ધાગા મૌલિક દદૉ ના વળી કયાં કોઈ ઉપચાર હોય છે મનં ને તાગો તો ખબર પડે ઉડાણં ની ચેહરા ઉપર તો કયાં કોઈ અણસાર હોય છે તમે છો તો છો અને નથી તો નથી ઈશ્વર ને અસ્તિત્વ નો બીજો કયાં આધાર હોય છે જે થાય તે બસ શાંતિ થી જોયા કરો એની લીલાં ઓ માં વળી કયાં દુરાચાર હોયછે...
- Meena Parmar