📢ચેતવણી✍️
માનો કે ના માનો
પરંતુ આપણી સાથે કોઈ વ્યક્તિથી વિશ્વાસઘાત થવામાં મુખ્યત્વે આ બેજ કારણો જવાબદાર હોય છે,
એક તો એવા વ્યક્તિ કે જેમને આપણે પૂરેપૂરા ઓળખ્યા ના હોય,
અને બીજા નંબરે જે વ્યક્તિ આવે છે, એ એવા હોય છે કે જેમણે
આપણને પૂરેપૂરા અને સારામાં સારી રીતે ઓળખી લીધા હોય છે.
સમજાય એને વંદન, અને
ના સમજાય એને વિનંતી