The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
અર્થ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful અર્થ quote can lift spirits and rekindle determination. અર્થ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Prem_222: *#ઇતિહાસ -શાસ્ત્રમાં* પહેલીવાર જ... *#ભૂગોળ -શાસ્ત્રની* પરીક્ષા રદ્દ થઈ... અને તે પણ સૂક્ષ્મ *#જીવ -શાસ્ત્ર* ને લીધે😀 આની અસર *#સમાજ -શાસ્ત્ર* ઉપર થઇ. એના કારણે બધાનું *#અર્થ -શાસ્ત્ર* વિખેરાઈ એટલે કે નુકસાન જવાને કારણે..... ઘણા બધાનુ *#માનસ -શાસ્ત્ર* બગડી ગયુ છે, અને હવે *#નીતિ -શાસ્ત્ર* જેવું કશું રહ્યું નથી .. કારણ કે બધાનું આવક -જાવકનું *#ગણિત -શાસ્ત્ર* ડામાડોળ થઇ ગયું.. જે સુધારવા માટે સરકારે પણ *#રસાયણ -શાસ્ત્ર નો* 🍻🍺🥃 છૂટથી ઉપયોગ કરાવ્યો... પણ તોય પ્રજાનું *#ભૌતિક -શાસ્ત્ર* ના સુધર્યું તે ના જ સુધર્યું, હવે ક્યારે આ સુધરે તે માટે *#જયોતિષ -શાસ્ત્ર* ઉથલાવ્યું... અને અંતે હવે આપણે સૌ *#ધર્મ -શાસ્ત્ર* ના સહારે છીએ.. #નુકસાન #unknown
તમે કેવા શું માંગો છો હુ છું એટલે તમે સવો ના ના એ તમારો વહેમ છે હુ શુ એટલે જ હું છું એ મારો અભિમાન છે #અર્થ અર્થ કે વહેમ ને અભિમાન વસે છે જિંદગી...!
બધી જગ્યા આપણા બોલવા માટે યોગ્ય નથી હોતી, ક્યાંક ભૂલ ન હોય તોય સાંભળીને ચલાવવું પડે છે... -સમર્પણ #અર્થ
માફી માંગવી એનો અર્થ એ નથી કે તમે ખોટા છો અને સામેવાળા સાચા છે , પણ એનો અર્થ એ છે કે તમે સંબંધની કિંમત તમારા અહમ્ કરતાં વધુ સમજો છો... #અર્થ લી:જય મોદી
#અર્થ નો અનર્થ થઇ ગયો, ફરી એમને મારાથી પ્રેમ થઈ ગયો. ડૉ. પ્રકૃતિ
હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં દુ : ખની ગેરહાજરી છે * પંણ એનો અર્થ એ છે કે એમનામાં * પરિસ્થિતિને સંભાળવા ની ક્ષમતા છે #અર્થ લી:જય મોદી
અર્થ નો અનર્થ ના થઈ જાય દેખજે , જીંદગી તું જીંદગી ના છીનવી જાય જોજે #અર્થ
ખરો સ્વાર્થી હોય એ પરમાત્મા આ તો પરાર્થ કહેવાય . સ્વાર્થી તે સ્વ'નો અર્થ કરી લે #અર્થ લી:જય મોદી
પ્રેમના અર્થનો અનર્થ ના હોય, પ્રેમ તો પવિત્ર છે સાહેબ, તેની કોઈ વ્યાખ્યા ના હોય. #અર્થ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser