શું ક્યારેય દરિયાના કિનારે બેસીને તમે વિતેલી ક્ષણોને ફરી જીવવાનો પ્રયત્ન કર્યો છે? જ્યારે રેતી પર લખેલા નામ ભૂંસાઈ જાય છે, પણ હૃદયની ભીની માટીમાં એ સ્મરણો કાયમી અંકાઈ જાય છે.
આ ગઝલ વિરહ, મૌન અને અધૂરી આશાઓની એક એવી સફર છે જ્યાં 'રાહગીર' પોતાની જિંદગીના કિનારે ઊભા રહીને વીતેલા સમય સાથે સંવાદ કરે છે. દરિયાનું મૌન, આથમતો સૂરજ અને પાંપણે આવીને અટકેલી વાતો—આ ગઝલનો દરેક શેર એક અલગ વેદના અને ગહનતા રજૂ કરે છે.
-
રોનક જોષી 'રાહગીર'.
મારા ફેસબુક પેજની લિંક ઓપન કરી માણો મારી સંપૂર્ણ ગઝલ.
https://www.facebook.com/share/v/1C3qDP4Pq6/