મનનો માળો
અંતરનો ઉજાસ
અમૃતનો ઓડકાર
મોતીચારો
સાયલેન્સ પ્લીઝ
આ બધી નાની નાની વાર્તા લેખનની બુક છે...
અને અમુક અનુભવ લેખન છે
લાગણીશીલ વાર્તાઓ સીધી હૃદય સાથે કનેક્ટ કરે... લગભગ મેં વાચવાની શરૂવાતમાં
આવી નાની નાની બુકોથી કરેલ હાલતો હું આટલી
(100 પેઝની અંદર) પાતળી બુક હું ખૂબ ઓછી વાચું છું..
પણ હાલમાં જુનાને જાણીતા લેખકની ઉતાવળે હાથ લાગેલ બુક..
(પળોના પડછાયા)
મજા આવે તેવી નાની અનુભવ લેખનની છે.. બુક છે..
મને તો ગમી.. જો તમે શરૂવાત કરો તો તમને પગ ગમશે..