Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

*કાશ...*

કાશ...
આ બધું છોડી..
કયાંક દૂર જઈ શકાય
સવાર થતાં ..
જવાબદારીના પોટલા
કા કા કરતાં આસપાસ કાગ
કોયલની ચબરાકીથી ત્રસ્ત
કદાચ તે હવે
ઈંડા સેવવાનું બંધ કરે..
આ પિતૃપક્ષના શ્રાદ્ધ
આરોગવાનુ છોડી દે

શું તો..
પિતૃઓ ભુખ્યા રેશે?
કોયલનો વંશ ખત્મ થશે..

આ જવાબદારીનું પોટલું
કોઈ બીજા પર લાદી
મુક્ત ઉડાન ભરી શકીશ?

ત્યાં જો ખુલ્લું આકાશ
બાંહો પ્રસારી પ્રતિક્ષિત..

અરે! આ બેડીઓ
કોઈતો ખોલો...
સૌ તમાશો જુએ
મદદનો હાથ ...
કોઈ તો લંબાવો...

'કાજલ'
કિરણ પિયુષ શાહ
૦૨/૧૦/૧૮

kirankajal

'You fell in love with my flowers but not with my roots, so when Autumn arrived you didn’t know what to do.'

vipulpatel140315

nite

vipulpatel140315

seharsehar125526

I Just Think About You???

sahiljangid220608

bbhavesh105446

क्या पैंसा सब कुछ है
कलयुग है पेंसे के आगे प्यार कम् पड़ जाता

surajsajwan134036

Shubh sandhya

આજ જે પોતાના પગ ઉપર ઉભા છે દોસ્તો.
લાત તેણે પેટ પર કોઈના મારી હોય છે.

કરબલા હો કે મહાભારત કે કોઈ યુદ્ધ હો.
આપણે જીતેલી બાજી ક્યાંક હારી હોય છે

મહેબુબ સોનાલિયા

mahebub.sonaliya

उदास रहने से तो मुस्कुराना अच्छा है।

मैं मुस्कुराने लगूँ तो भी आंख भर आए !

-#MahebubSonaliya #urdupoetry #hindiPoetry #ghazal #sher #rekhta #sheriyat

mahebub.sonaliya

ઢોલના ધબકારે, દાંડિયાના દેકારે,
અવનવા શણગારે સજે જો ઓરતા,..

એ હાલો.. લ્યો આવી ગયા,
ગરવી ગુજરાતના લાડીલા નોરતા.

vaghelashilpa

ડાયરીના બે સળંગ પાનાંની વચ્ચે છુપાઈ ગયેલી વાર્તા છે તું,​

​ભૂલવાની મારી તાકાત નથી ને લખવાની મારી હિંમત નથી ...¡¡

bhaveshbhavsar110316

જીવનનું ઝરણું દિવસોના જળ વડે નાચતું કુદતું વહયે જતું હોય છે.એનો પથ ઘરાના ઢાળ મુજબનો જ હોય છે, મનચાહયા માર્ગે વાળવાની કોશિશમાં ક્યારેક રસ્તામાં જ સુકાઈ જાય છે.
એ હંમેશા ઉપરથી નીચે તરફ જ વહે છે, નીચેથી ઉપર ક્યારેય જતું નથી.એટલે ભૂતકાળ ભલે ગમે તેટલો રંગીન હોય પણ એ વીતી ચુકેલો સમય છે જે કયારેય પાછો ફરતો નથી.
જીવનની વર્તમાન ઘટમાળ ક્યારેક સાવ નીરસ અને કંટાળાજનક હોય તો એ આવનારા સમયની આગોતરી ઝલક હોય છે. સુનહરો સમય આવતા પહેલા કેટલોક સમય એવો પણ આવી શકે છે કે જે સહેવો ખૂબ મુશ્કેલ હોય છે અને જે માનવી પોતાની ઉપર વરસી રહેલા આ કઠણ કાળ ને સહી શક્તો નથી અને ઉતાવળીયો થઈને અવળું પગલું ભરી બેસે છે તે પોતાના સુંદર ભવિષ્યથી હાથ ધોઈ બેસે છે.
એટલે દુઃખ આવે ત્યારે એ દુઃખને ઓળખવું જોઈએ.કેમ કે હકીકતમાં એ કદાચ દુઃખ હોતું જ નથી.પણ મનનું કારણ હોઈ શકે.કારણ કે તમે જેને દુઃખ માનતા હોવ છો એના કરતાં પણ અનેકગણી મુશ્કેલીઓમાં અનેક લોકો મુશ્કેરાઈને જીવનને માણતાં હોય છે.
માનસિક અને શારીરિક કષ્ટ વેઠવાથી જ સાચા સુખનો આહલાદક અનુભવ પામી શકાય છે, જો તમે કદી અંધારું જોયું જ ન હોય તો પ્રકાશની તમને કોઈ જ કિંમત રહેતી નથી.એટલે સાચા સુખનો આનંદ લેવા માટે તમારે દુઃખનો પણ આસ્વાદ કરવો જરૂરી છે.
જીવન શુ પૈસા અને ભૌતિક સુખ સગવડોનું મોહતાજ છે ? ના, હરગિજ નહિ ! લોકો શા માટે જીવનભર પૈસા પાછળ દોડ્યા કરે છે એ સમજાતું નથી અને સમજાય છે ત્યારે સમય વીતી ચુક્યો હોય છે. થોડાકમાં પણ આનંદ અને ઉલ્હાસભરી જિંદગી જીવી જાણે એ જ જીવનનો મર્મ પામી શકે.

bharatchaklashiya7252

जब जब मौत सामने आई, ⁣

वो बन करके ढाल खड़े रहे।⁣

???

जब जब मौत सामने आई, ⁣

वो बन करके ढाल खड़े रहे।⁣

???

हम मना रहे जश्ने त्योहार, ⁣

वो जंग में कमाल करते रहे ।।⁣
???


ना आरजू थी जीने की, ⁣
ना डर के छिपना मंजूर था।⁣
???

हम रहे यहा अमन से, ⁣
और वो वहा जंग में कारनामें बेमिसाल करते रहे ।।⁣
????

⁣????
जय हिंद ।⁣
जय भारत ।।⁣
वंदे मातरम ।।।⁣
???⁣

- प्रथम शाह ⁣

#india #indian #indianarmy #sena #jawaan #bharat #hindustan #shayari #deshbhakti #patriotism #nationalism #bhagatsingh #chandrashekharazad #azaadi #15thaugust #desh #hindi #soldier #jung

prathamshah.fightergmail.

પિતા પ્પપા આ શબ્દો એક એવા શબ્દો છે કે તેના નામ વગર અથવા તેની હયાતી વગર આપણી જિંદગી એ જીદગી નથી હોતી.
કારણકે આપના ઘરમાં જો તેમની હાજરી જ ના હોય તો આપણું ઘર એ ઘર નહિ પણ એક કોઈ નિર્જન જગ્યા સમાન લાગેછે.
પિતા કે પપ્પા વગર ઘર તો શું આપણી જીંદગી પણ એક વેરાન જેવી લાગેછે,
જ્યારે તેમની ઘરમાં હાજરી હોયછે ત્યારે આપણને ક્યારેક ગમતી પણ નથી હોતી
મનોમન વિચારતા હોઈએ છીએ કે આ ડોસો નથી બહાર જતો કે નથી જલદી મરતો પણ નથી!
પણ જ્યારે તે ખરેખર મોત ને ભેટેછે ત્યાર બાદ આપણને ઘણો પસ્તાવાનો વારો આવે છે.
જ્યારે તે જીવતા હોયછે ત્યારે આપણને તેની કીમત નથી ખબર પડતી
ને જ્યારે તે બીમાર હોયછે ત્યારે આપણે તેમની સરખી દવા નથી કરી શકતા,
પણ જ્યારે તે મરણ પામે છે ત્યારે આપણે તેમની પાછળ તેમની દરેક વિધિમાં કોઈ ખર્ચો જોતા પણ નથી
તો કહેવાનો અર્થ એ છે કે જો આપણે તેમના જીવતા જીવ ખર્ચો કરી ના શકતા હોય તો પછી તેમના મરણે ખર્ચા કરવાની શી જરૂર છે ભાઈ હે!

harshadpatel194722

arsahu