RIP NOT US HINDU RELIGIOUS....???

કોઈ ના મૃત્યુ ના સમાચાર ની સાથે બધાં જ સોસિયલ નેટવર્ક માં " *RIP* " શબ્દ નો ખુબજ ઉપયોગ કરે છે ...
મિત્રો મારે તમને ઍક વાત કરવી છે ...
"?"
*માફી સાથે જરા એક વાત કરું છું*
"?"
*What is Rest in Peace ( RIP ) ?*
આજકાલ કોઈના નિધન પછી *RIP* લખવાની જાણે ફેશન ચાલી છે.
વિદેશીઓની આંધળી નકલ કરવામાં આપણે આપણી સંસ્કૃતિ ની ઘોર ખોદી રહ્યા છીએ એવું લાગે છે મને.
*RIP* શબ્દનો અર્થ છે
*"Rest in Peace"*
*(શાંતિથી આરામ કરો)*.
આ શબ્દ એમના માટે છે જેને કબરમાં દફનાવ્યા હોય.
ઇસાઈ અને મુસ્લિમ માન્યતા મુજબ
*‘Judgement Day’*
કે
*"क़यामत का दिन"*
આવે ત્યારે આ મૃતકો કબરમાંથી પુનર્જીવિત થશે.
એટલે એમના માટે કયામત ના દિવસ સુધી શાંતિથી આરામ કરો એમ કહેવાય છે.
પરંતુ હિંદુ સનાતન ધર્મની માન્યતા મુજબ આત્મા અમર છે , ને શરીર નશ્વર છે.
એટલે શરીરનો અગ્નિસંસ્કાર થાય છે.
માટે હિંદુ વિચારધારા મુજબ
*"Rest in Peace"* નો સવાલ જ નથી આવતો,
કારણ કે આત્મા એક શરીર છોડીને તેના કર્મફળ અનુસાર બીજા શરીર માં પ્રવેશે છે.
એ આત્માને આગળની યાત્રા માટે સારી ગતિ *(સદગતી)* પ્રાપ્ત થાય તે માટે જ શ્રાદ્ધ કર્મની પ્રથા રહેલી છે.
મિત્રો,
હિંદુ જીવાત્મા માટે
*‘શ્રદ્ધાંજલિ’*
or
*‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’*
જેવા વાક્યો નો પ્રયોગ યથાર્થ ગણાશે,
જયારે મુસ્લિમ કે ઈસાઈ માટે *RIP* લખી શકાય.
*‘આત્માને સદગતી પ્રાપ્ત થાય’*
*“Aatmane Sadgati Prapt Thay”*
*(ASPT)* લખો તો ચાલે....
(સાંસ્કૃતિક પરંપરાઓનું જતન કરવું એ આપણી જવાબદારી છે)
https://generalstudieshp.blogspot.com/

Gujarati Quotes by Patel Hardik : 111122258

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now