અમદાવાદ ડાયરી‘ નજરે જોયેલી રીયલ સ્ટોરી .
અમદાવાદ ના ૧૯૮૫ -૮૬ ના કોમી રમખાણો પછી રાયખડ -જમાલપુર મા આવેલી ટોકરશાની પોળ , સાળવીનીપોળ ના ૫૦૦૦ હિંદુઘરો ( ૨૦૦૦૦ લોકો ) ફક્ત ૨ વર્ષ મા હિજરત કરી ગયા . પોળો સંમ્પુરણ મુસ્લિમ સમુદાયો એ કબજો કરી લીધો .
તે સમયે પોળો મા બોંબ ધડાકા કર્યા , સ્ટેબીંગ , પત્થર બાજી , સળગતા કાકડા , ખાનગી ગોળીબાર , એકલ દોકલ ઉપર હુમલા ના બનાવો થી હિંદુઓ ભયભીત થઈ ગયા. દાદાગીરી, ગુંડાગર્દી કરી હિંદુઓ ના મકાનો મફત ના ભાવે પચાવી પાડ્યા . તે બાબરી મસજીદ ના તોફાનો પોળ માટે આખરી શ્વાસ બની ગયા .
એક સમય ની અમદાવાદ ની ભણેલા ,ગણેલા , સામાન્ય વર્ગ થી સુખી વર્ગના , બધી જ વર્ણો ના હિંદુઓ જયા અમન થી રહેતા હતા , હોળી , દિવાળી , ઉતરાણ , એને બધા તહેવારો આનંદ થી ઉજવવા હતા . ભાગવત સપ્તાહ , ભજન -કીર્તન , ગરબા , નાટક , ભવાઈ , રામલીલા , જેવા સામાજિક કાર્યક્રમો રોજ થતા હતા , પ્રભાત ફેરી થી સવાર ખુશનુમા બની જતી હતી .
ક્યારેય કોઈ ચોરી , છેડતી જેવા બનાવો બનતા ન હતા . મકાનો ને તાળા લગાડવાની જરુર પડતી ન હતી . સારા -માઠા પ્રસંગો હળીમળી ઉજવાતા હતા .
વિવિધ મંદિરો , દેરાસર મા અપુર્વ ભક્તિભાવ થી લોકો ઇશ્વર ની પ્રાથના કરતા હતા .
આજે આ પોળો મા હિન્દુઓ નામશેષ થઈ ગયા . વેરવિખેર થઈ ગયા . મંદિરો ની જગ્યા એ મસ્જિદો બનીગઈ .
એક માત્ર આશરે ૪૦૦ વર્ષ પૌરાણિક ઠેસીયાહનુમાન દાદા ત્યાંજ રહી ગયા કોઈ એ મદદ કરી નહિ . મંદિર આજે પણ ત્યાં ભગવાન ભરોસે છે . આજે પણ જેને પોળ ની મુલાકાત લેવી હોય તે જાત અનુભવ કરી શકે છે. ગાયકવાડ ની હવેલી સામે આવેલી ટોકરશાની પોળ ની વાર્તા ‘ કાશ્મીર ફાઈલ ‘ પિકચર જેવી જ છે.
સુહાસ શાહ ,
ટોકરશા પોળ ના ભુતપુર્વ રહેવાસી .
તદુપરાંત કાલુપુર માં ભંડેરી પોળ અને દરિયાપુર ની અંદર વાડીગામ ને બાદ કરતા તમામ પોળો 1985 થી 1992 ના સમય ગાળા માં લતીફ ના સામ્રાજ્ય માં ખાલી કરાવાઈ ..
ગોમતીપુર માં ભાટની પોળ અને બીજી બે ત્રણ પોળ બાદ કરતા તમામ પોળ અને શાલીમાર ટોકીજ રોડ ની સોસાયટી પણ મુસ્લિમો ને મજબૂરી માં વેચવી પડી ......
રખિયાલ ગામ સામે કાલંદરી મસ્જિદ ની પાસે ની ચાલીઓ
....સોમા ટેક્સટાઇલ ની આજુબાજુ ની ચાલો ....તમામ મુસ્લિમો એ લઇ લીધી છે ....
ચકુડિયા મહાદેવ થી કાલંદરી રોડ પણ બંને બાજુએ મુસ્લિમ ફૂટપાથ દબાવીને બેઠા છે ....
સોનીની ચાલી હાઇવે સુધી કબ્જો કરી લીધો છે .....
ખાસ તો હિન્દૂ સમાજ ની આસ્થારૂપ અને કર્ણાવતી ના નગરદેવી *માઁ ભદ્રકાળી*ની આસપાસ બાબુરાવનો મહોલ્લો અને બીજી પોળો 1992 પછી મુસ્લિમો હસ્તક થઇ ગઈ ....અને નપુંસક શાસકોને નફ્ફટ -લાંચિયા-ભ્રસ્ટાચારી વહીવટી શાસન ના લીધે હાલ તો *માઁ ભદ્રકાળી મંદિર* પણ ગેરકાયદેસર પાથરણા વાળા થી ઘેરાઈ ચૂક્યું છે .....અહીં ખાસ વિચારવા લાયક વાત એ છે ત્યાં આવેલ સિદી સૈયદ ની જાળી ફરતે એકપણ દબાણ નથી ......
અમદાવાદનું સૌથી મોટું ચંડોળા તળાવ બંન્ગ્લાદેશીઓ અને રોહીંગ્યા થી ભરેલું છે ......
રેલવે સ્ટેશન થી ક્યાંય પણ જવું હોય તો ત્યાં મુસ્લિમ સિવાય કોઈ રીક્ષા વાળાને ભરવા નથી દેવાતા ......
હજુપણ લખવા બેસીએ તો ઘણું છે .......
આ માટે ખાસ જવાબદાર તો
મ્યુ.કાઉન્સિલરો ....ધારાસભ્યો ની હિન્દૂ વોટ મળી ગયા બાદ માલ બનાવવા ની મનોવૃતિ ભાગબટાઈ અને મુસ્લિમ ગુંડાઓ ના ડર ના લીધે તેમની ચામપલુશી તથા જવાબદાર શાસકીય અધિકારીઓની તથા પોલીસ ખાતા ની હપ્તાખોરી પણ જવાબદાર છે ......
આ મેસેજ માં આપ જે પણ વિસ્તાર માં આવું જાણતા હોય તો ઉમેરતા રહીને હિન્દૂ સમાજ ને મોકલતા રહો અને નવી પેઢીને આ ભવ્ય ભૂતકાળ જે હાલ જાણતા નથી તેનાથી માહિતગાર કરો .......
ખાસ તો એવા લોકો પણ હશે કે ભાઈ કશું નહિ થાય પણ નવા પાકિસ્તાનો બનતા તો અટકશે ......
જેતે વિસ્તારના સત્તાધારી વોર્ડ પ્રમુખ ....મ્યુ કાઉન્સિલર .....ધારાસભ્યોની ફરજ આવે છે .......શા માટે ચૂંટાયા છે ..... ?
-મહેશ ઠાકર