કેવી વીડંબણા પ્રભું જયા છું તે છોડી જવું મારા સંસ્કાર નથી, કોઈ મારા વીના દુઃખી રહે તેમ હૂં ચાહતો નથી, પણ મન મારૂ હવે આ ઘરા પર ઘડીભર લાગતું નથી.
ઓમકાર
ગગનવાસી ઘરા તુ ઘડીભર ઉતરીતો જો, જીવનદાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો.🙏

-Hemant Pandya

Gujarati Hiku by Hemant Pandya : 111803738

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now