સાચો માણસો ક્યારેય એકલા નથી હોતો, તેની સાથે તેની પ્રામાણિકતા તેની નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની પદ્ધતિ તથા તેનું દરેક કાર્યને સારી રીતે પૂર્ણ કરવાની મહેચ્છા તેની સાથે હોય છે માટે લાખ ખરાબ ઈચ્છવા વાળા તેને અલગ પાડવાની કોશિશ કરે તેને એકલો પાડી દેવાની કોશિશ કરે પણ સારો માણસ ક્યારેય એકલો હોતો નથી તેની સચ્ચાઈ અને તેની ભલમનસાઈ હંમેશા તેને સાથ આપે છે. અને તેના વડીલો અને સ્નેહીજનો નો આશીર્વાદ તેને હંમેશા ખુશ રાખે છે. જય દ્વારકાધીશ 🙏🏻
-Bindu _Anurag