જેનો જન્મ જેલમાં થાય.ને જેલના સળીયા તોડી યમુનાજી ના નીરને મુશળધાર વરસાદમાં પણ શાંત કરી.
વૃંદાવનના યશોદાને નંદના દુલારા બની જાય
બાળપણ ગોવાળો સાથે જાય
ને યૌવનમાં ગોપીઓ સાથે રાસ રમી
હરે કંસ ને,ને વરે રુકમણીને
વસે જઈ દ્વારિકામાં..
કુરુક્ષેત્રમાં હથિયાર ન ઉઠાવી બને સારથી અર્જુનના, ને જીતાવી દે ધર્મ માટે યુદ્ધ.
એતો મનમોહન પાલનહારો શ્રી હરીજ
કરી શકે
Rinall..