પુસ્તકાલય, A lifeclean bath
પહેલો પડાવ: જો જીવના અંત:કરણને શુદ્ધ કરવું હોય તો પુસ્તકાલયમા જરૂર જાવ..... ત્યાં બેસો, અનુભવો, વાંચો, ઉતારો અને અંત:કરણને શુદ્ધ કરો..
(આજનાં સમયની સાચી શાંત જગ્યા)
બીજો પડાવ: શુદ્ધ અંત:કરણથી શુદ્ધજ સત્કર્મ કરવાનો પ્રયત્ન કરો.. જો પ્રયત્ન સફળ ના થાય તો પહેલો પડાવ વ્યર્થ બને છે. પણ સતત પ્રયત્નશીલ જીવ પહેલો પડાવથકી બીજાં પડાવમા સફળ થાય છે.
મનોજ નાવડીયા
#Library #read #dogood #manojnavadiya