Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

namo buddhay.........
budhham sharanam gachchhami.......

rajveer76420

tarunkherktgmailcom

विश्वपटल पर भारत का गौरव बढ़ाने वाले देश की दो महान विभूतियाँ श्री सरदार पटेल की जयंती एवं इंदिरा गांधी जी की पुण्यस्मृति पर एक साथ दोनों को नमन करती मेरी पंक्तियां......

भारत ने खोई थी बेटी तो एक बेटा भी इस दिन पाया था।
दोनों ने ही विश्वपटल पर लेकिन भारत का मान बढ़ाया था।।

भारत सहित पूरे विश्व में वो बेटा लौहपुरुष कहलाता था।
तो भारत की उस बेटी को विश्व शेरनी कहकर बुलाता था।।

भारत के इस बेटे ने बिखरे भारत हो एक सूत्र मे जोड़ा था।
भारत की इस बेटी ने दुश्मन राष्ट्र को दो टुकड़ो में तोड़ा था।।

नमन देश की इन दोनों विभूतियों को आज दिन करता हूँ
बेटे की जयंती मना चेहरे पर खुशी और बेटी की पुण्यतिथि पर आंखों में आंसू भरता हूँ।।

एड. नवीन बिलैया(निक्की भैया)
सामाजिक एवं लोकतांत्रिक लेखक

naveenguptat20gmailc

most fevorit poem haji Lasam ni vijali

amipatel

આ દુનિયા કાયરો માટે નથી, તેમાંથી નાસવાનો પ્રયત્ન ન કરો, વિજય કે પરાજયની પરવા ન કરો, જીવનને વેડફી નાખવું ન પાલવે

jignesh143

" ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ "

parth_rajput

" સુધારી લેવા જેવી છે પોતાની ભૂલ, ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ આટલું માનવી કરે કબૂલ તો દરરોજ દિલમાં ઊગે ખુશીના ફુલ "

jignesh143

જેમ રાષ્ટ્રધ્વજ કાપડનો એક ટૂકડો માત્ર નથી, તેનાં રંગોમાં અને અશોકચક્રમાં ભારત દેશની સંપૂર્ણ ઓળખ દ્રશ્યમાન થાય છે. આ જ રીતે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' એ માત્ર સરદાર પટેલની પ્રતિમા માત્ર નથી, તેનાથી સવિશેષ ઘણું છે.

અંગ્રેજી શાસનનાં દમન સામે નિ:શસ્ત્ર, નિ:સહાય ખેડૂતોમાં લડવાનું ખમીર પેદા કરનાર વીર પુરુષ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ.

કોઈ હાથમાં ન લે એવા પેચીદા કેસ પણ હાથમાં લઈ જીતી બતાવતા સરદાર ધારત તો આજીવન વકીલાત કરી દોમ દોમ સાહ્યબી ભોગવી શકત અને તેનાં સંતાનો મણીબેન અને ડાહ્યાભાઈ પાસે પણ અઢળક સંપતિ હોત. પણ આ તો રહ્યા વીર સરદાર. ગીતાનાં ઉપદેશોને જાણે પચાવી ગયા હોય તેમ બધો વૈભવ દેશ માટે છોડી દીધો. પોતાનું કર્મ જાણ્યું, નિભાવ્યું. કર્મનાં સિદ્ધાંતને પચાવી જાણ્યો.

આઝાદ હિંદુસ્તાનનાં 562 રજવાડાઓને યેનકેન પ્રકારે એક છત્ર -ભારતસંઘ નીચે લાવવાનું દુષ્કર કાર્ય, અનહોનીને હોની કરનાર વીર પુરુષ એટલે સરદાર પટેલ.

આખી જિંદગી અકિંચન રહ્યા. પ્રજાનાં પૈસાનો કરકસરપૂર્વક ઉપયોગ કરતા રહ્યા. તેમની આખા દેશમાં કોઈ સ્થાવર મિલકત પર તેમનું આધિપત્ય ન હતુ, પરંતુ સમગ્ર રાષ્ટ્રનાં તે અધિપતિ બની ગયા. રાષ્ટ્રની એકતા માટે વિરલ કાર્ય કરનાર સરદાર પટેલે હસતા હસતા પ્રધાનમંત્રીનાં પદનો ત્યાગ કરી દીધો. અનાસક્તિ યોગનું આથી વિશેષ ઉદાહરણ બીજું ક્યું હોય ? એક પદ છોડીને તેઓ રાષ્ટ્રનાં કરોડો હૃદયનાં શહેનશાહ બની ગયા.

આવા વિરલ વ્યક્તિત્વ, અદ્વિતિય લોહપુરુષની પ્રતિમાની ઊંચાઈ પણ વિશ્વમાં ઊંચી જ હોવી જોઈએ.

- Ravi Kumar Sitapara

ravikumarsitaparagma

seharsehar125526

seharsehar125526

seharsehar125526

-- Ajay Yadav

मातृभारती के माध्यम से साझा किया.. https://www.matrubharti.com/bites/111043173

nanditaverma

joshichetan

umeshdonga

umeshdonga