# પોતાનાપણુ....

મારો સાંઈ કહે છે કે મારી એ લોકો પ્રતીક્ષા કરે છે કે જે લોકો મને પોતાનો નથી માનતા....

કેમકે,

જે લોકો મને પોતાનો માને છે એ લોકો તો તરત જ દોડી આવે છે મારી પાસે ને હક પણ જતાવે પોતાનો માનીને....

#સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111045535
ધબકાર... 5 years ago

om sai ram...નૂતન વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.. સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now