ક્યાં સુધી પૈસો બચાવશે આવા નરાધમોને ? જ્યારે જ્યારે આવો વિચાર આવ્યો ત્યારે એક જ અવાજ આવે છે, કે જે આક્રોશ લોકો ના મનમાં છે તે હાથમાં આવશે ત્યારે સંપૂર્ણ ન્યાય થશે.....?
આ માટે દરેક સ્ત્રીએ હાથમાં હાથ મિલાવી ને દ્રઢ સંકલ્પ કરીને આગળ ડગ માંડવા પ્રયત્નશીલ બનવું પડશે, જડમૂળથી આવા કરતૂતો ને, કે જેને બોલતા પણ હદયને આક્રોશ સાથે ચીખવા ની ઇચ્છા થાય છે, તેને દૂર કરવા સ્ત્રીઓ એ જ ગંભીરતા થી પગલાં ભરવા પડશે.