"લોહીભીની લાગણીઓનો પણ
લોકો હવે વેપાર કરે છે,
હૃદય નહીં પણ હેસિયત જોઈને
વર્તન અને વ્યવહાર કરે છે,
કોણ જાણે જગતમાં કોણ છે
આપણું ને કોણ છે પારકું,
કે સંબંધોમાં પણ હવે સહુ પોતાનાં
જ સ્વાર્થનો વિચાર કરે છે !!
#સચીનમ

Gujarati Thought by Sachinam786 : 111720390

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now