#સુરત_ઘટના
#સંસ્કાર : ઘણા મેમ્બરોને ગ્રુપમા જે ધાર્મિક પ્રશ્ર્નોતરીથી પ્રોબ્લેમ થાય છે તે લોકો ખાસ વિચારે જેને ધર્મનુ જ્ઞાન ન હોય ત્યા સંસ્કારની આશા રાખવી નકામી છે, સંસ્કારનુ સિંચન ધાર્મિક જ્ઞાનથી જ થાય અને જ્યા સંસ્કાર જ ન હોય ત્યા આવા બનાવ બનવાના...
#પ્રેમ : પ્રેમ શુ છે એ જાણવુ હોય તો પદમાવતી અને માંગડાવાળાની અમર પ્રેમ કથા વાંચજો.
શરીરની સુંદરતા અને કામવાસના શુ આ પ્રેમ હોય?? શુ આને પ્રેમ કહી શકાય?? મારા મતે તો ફક્ત કામવાસના......