સ્વરૂપવાન ને એના રૂપ નું ગૌરવ,, ધનવાનને એના રૂપિયાનું
સ્વાભિમાનીને એના માનનું ગૌરવ,, જ્ઞાનીને એના જ્ઞાનનું
પદસ્થને એની પદવીનું ગૌરવ,, સમજુને એની શાનનું
કફન ટાણે ન આવે સાથે એકે ગૌરવ,, મરેલાને એ શા કામનું ?...?...?
😴🤔😴🤔😴🤔😴🤔
મળેલી પ્રસિદ્ધિ પણ કર્મ નો ખેલ જ છે...
સમજી જાજે શાનમાં તો તારો મેળ છે...
-nirali polara