Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

પંચવર્ષી રાજ કાજે જીભે સરસ્વતી વર્ષાય
સત્તા ના સોપાન પછી તો ખાંડણી મંડાય
મીઠું બોલતા પાડાઓ ના પટારા ભરાય
સાચા બોલું સંતો ને તો જેલો માં નખાય
મુછાળા મુજરા કરે ને ભોળા ગોથા ખાય

કર્મ હઠીલો જીવડો ભલે રોજ દુઃખી થાય
એના આત્મા માં ઓતપ્રોત સુગંધ નિરંતર વાય
(ને સામે)
ખાદી કેરા કુર્તા ના,ખિસ્સાઓ પણ કતરાય
આ તે કેવો માણા ,કે પરસેવો વિચિત્ર ગંધાય
મુછાળા મુજરા કરે ને ભોળા ગોથા ખાય

(ભોળો માનવી આગળ કહે છે )
‘વીર’જીભે સાકાર ,પેટે કાતર એમ મારાથી નો ફરાય
ભલે ભોળા ગોથા ખાય આમ મૂછ રાખી મુજરા થોડી ને કરાય

ભાવાર્થ:-
"મુછાળા મુજરા કરે ને ભોળા ગોથા ખાય" કવિતાનો ભાવાર્થ
આપણે સૌ રોજ સમાચારમાં જોઈએ છીએ કે રાજકારણમાં પદ મેળવવા માટે લોકો કેવા કેવા ખેલ કરે છે અને સમાજ કે પરિવાર માં ચાલાક વ્યક્તિ કેવા કેવા ખેલ કરે છે , એ જ વાતને આ કવિતા સીધી અને સટાક ભાષામાં રજૂ કરે છે.

પહેલો અંતરો: ચૂંટણી વખતે અને પછી
"પંચવર્ષી રાજ કાજે જીભે સરસ્વતી વર્ષાય" એટલે કે ચૂંટણીના પાંચ વર્ષે જ્યારે નેતા મત માંગવા આવે ત્યારે એની જીભ પર સરસ્વતી બેસી જાય છે. મોટા મોટા વચનો, મીઠી મીઠી વાતો, ગરીબોના બેલી હોવાના દાવા. પણ "સત્તા ના સોપાન પછી તો ખાંડણી મંડાય" એટલે જેવી ખુરશી મળે કે તરત જ વચનો ભૂલી જાય. પછી તો જનતાનું શોષણ શરૂ થાય, ભ્રષ્ટાચારની ખાંડણી મંડાય.

બીજો અંતરો: જુઠ્ઠાને ઈનામ, સાચાને સજા
"મીઠું બોલતા પાડાઓ ના પટારા ભરાય" અહીં પાડા એટલે ચાપલૂસ લોકો. જે નેતાના હા માં હા મિલાવે, ખોટી પ્રશંસા કરે, એના ઘર ભરાઈ જાય. સામે "સાચા બોલું સંતો ને તો જેલો માં નખાય" એ કડવું સત્ય છે. જે માણસ સિસ્ટમની સામે અવાજ ઉઠાવે, સાચું બોલે, એને જ જેલ ભેગો કરી દેવામાં આવે. આ લીટી આજના સમયનું સૌથી મોટું દર્દ બતાવે છે.

ત્રીજો અંતરો: બે પ્રકારના માણસ
"કર્મ હઠીલો જીવડો ભલે રોજ દુઃખી થાય" એ સામાન્ય, મહેનતુ અને ઈમાનદાર માણસની વાત છે. એ રોજ તકલીફ વેઠે છે પણ "એના આત્મા માં ઓતપ્રોત સુગંધ નિરંતર વાય" કારણ કે એનું મન સાફ છે. એના કર્મની સુગંધ એને શાંતિ આપે છે.
"ને સામે" શબ્દથી ચતુર વ્યક્તિ નું વ્યક્તિત્વ બતાવે છે "ખાદી કેરા કુર્તા ના, ખિસ્સાઓ પણ કતરાય" એટલે નેતાના સફેદ કુર્તાના ખીસ્સા ભ્રષ્ટાચારના પૈસાથી એટલા ભરેલા હોય કે ફાટી જાય. "આ તે કેવો માણા, કે પરસેવો વિચિત્ર ગંધાય" એ વ્યંગ છે. મજૂરનો પરસેવો મહેનતની સુગંધ લાવે, પણ આ નેતાનો પરસેવો પાપ અને લાંચની વિચિત્ર દુર્ગંધ મારે છે.

છેલ્લી પંક્તિ: સમાજનું ચિત્ર
"મુછાળા મુજરા કરે ને ભોળા ગોથા ખાય" એ આખી કવિતાનો સાર છે. મુછાળા એટલે સત્તાધારી, પાવરવાળા લોકો. એ આજે આ પાર્ટીમાં, કાલે પેલી પાર્ટીમાં મુજરા કરે, નાચે. પોતાનો ફાયદો જુએ. અને ભોળા એટલે સામાન્ય જનતા. એ બિચારી એમના વાયદાઓ પર વિશ્વાસ કરીને દર વખતે છેતરાય, ગોથા ખાય.

સંદેશ
આ કવિતા કોઈ એક પક્ષની વિરુદ્ધ નથી. એ આખી સિસ્ટમ પર કટાક્ષ છે જ્યાં ઈમાનદારી હારે છે અને ચાલાકી જીતે છે. મારો કહેવાનો મતલબ છે કે જ્યાં સુધી ભોળી જનતા જાગશે નહીં, સમજશે નહીં, ત્યાં સુધી મુછાળા લોકો મુજરા કરતા રહેશે.
નીતિમત્તા થી જીવતા માણસ નો જીવાત્મા રાજી રહે છે,પૈસા પાછળ ઘેલી પ્રજા નીતિમત્તા ને નેવે મૂકી,સમાજ ની સાથે સાથે દેશ ને ડુબાવી મૂકે.

virrajsinh

My Tamil novel "நிழல் தரும் வசந்தம்" part 14 released

kattupayas.101947

पिंजरों की इस भीड़ में, पंखों की फरफराहट सुनता हूँ,
बेबसी के इस बाज़ार में, आज़ादी बिकती देखता हूँ।
हम देखते हैं उन्हें, शायद इनमें खुद को ही ढूंढते हैं...
चंद सिक्कों के गुरूर में, किसी बेज़ुबान का पूरा आसमान लूटते हैं।
​कीमत लगाई है इनके रंगों की, और इस फरेब को हम 'मोहब्बत' कहते हैं,
पंख कतर कर इन मासूमों के, हम इंसान खुद को खुदा समझ लेते हैं।
​गर इश्क होता सच में इनकी रूह से, तो इनकी बेखौफ परवाज़ से प्यार करते,
यूँ लोहे की सलाखों में सजाकर, अपनी खुदगर्ज़ी का व्यापार न करते।
​इश्क़ तो मुकम्मल आसमान देता है, वो कभी जंजीरों में नहीं पलता,
किसी की ज़िंदगी को कैद करके, कभी किसी का सुकून नहीं संवरता।

puneetkatariya2436

🌿🌿 अंबाडीची भाजी

🌿 अंबाडीची भाजी बरेच लोकांना खूप आवडते

🌿 खरेतर लग्नापूर्वी मला ही भाजी फारशी आवडत नसे
माझी आई ही भाजी शिजवुन पिळून पीठ लावुन वरती लसणाची चरचरीत फोडणी देऊन करीत कोरडी करत असे
वडील त्यावर अगदीं ताव मारत असत😋

मला मात्र ही भाजी केली की सोबत गुळांबा लागत असे 😀
मग कुठे चाखत माखत जेवण होई😀

🌿 लग्नानंतर मात्र सासुबाईंनी केलेली ही भाजी जेव्हा पहिल्यांदा पानात पडली
तेवहा मुकाट खावी लागली
(तेव्हा गुळांबा वाढायला आई समोर नव्हती.. शिवाय पानात काही टाकायचे नाही हे पण वळण होतें)
त्या दिवशी सासुबाईंनी ही भाजी त्यांच्या पद्धतीने केली होती
जी मला अतिशय आवडली
आणि मग कायमच आवडू लागली
सासुबाई ही भाजी इतकी चविष्ट करीत की त्यांच्या हातची ही भाजी खायला त्यांचे दिर किंवा इतर नातेवाईक आवर्जून येत असत
त्या सुध्दा ही भाजी भरपूर प्रमाणात करीत
शेजारी पाजारी लोकांना वाटीत अथवा डब्यात घालुन देत..

जेव्हा अंबाडी खुप छान मिळत असे त्या सिझन मध्ये त्या शेजारी असणाऱ्या त्यांच्या दोघा दिरांना आवर्जून जेवायला बोलावून घेत असत..

ते पण अशा बोलावण्याची वाट पाहत असत
अगदीं त्यांच्या जावांनी सुध्दा या भाजीतले बारकावे त्यांच्याकडून शिकून तीच पद्धत चालू ठेवली..
आमचे अहो तर ती भाजी चक्क नुसती कांदे पोह्या सारखी बशीत घेऊन खात असत 😀

मी पण ही भाजी सासूबाईंकडून शिकुन घेतली
पण प्रत्येक वेळी करताना त्यांच्या हातची चव मात्र आठवतेच...❤️

🌿 मी ही भाजी आवडीने खाते समजल्यावर आईला नवल वाटले
घरी ही मुलगी भाजी पानात घातलेली कशीतरी खात होती..... आणि आता आवडते म्हणते 😀😀😀

मग मी तीला ही त्यांच्या पद्धतीची भाजी खाऊ घातली...
तीला सुध्दा इतकी आवडली की तिने माझ्याकडुन शिकून घेतली...❤️
आणि ती सुद्धा त्या प्रकारे ही भाजी करू लागली..🙂

🌿 या दिवसात अंबाडी खुप चांगली मिळते
लगेच सासूबाईंच्या पद्धतीने ही भाजी केली ..

🌿 प्रथम अंबाडीच्या भाजीची पाने काढून बारीक चिरून घेतली
एका पातेल्यात ही भाजी बुडेल इतके पाणी घालून झाकण लावुन शिजवून घेतली

🌿 ही नावाप्रमाणेच आंबट असल्याने गार झाल्यावर
त्यातले पाणी काढून ती चांगली पिळून घेतली

🌿 पिळून घेतलेली भाजी बाजूला ठेवली
एक लहान वाटी तांदुळ व एक वाटी शेंगदाणे (काही ठिकाणी डाळ पण घालतात) कुकर मध्ये कमी पाण्यात शिजवून घेतलें
(फार मऊ तांदुळ शिजवू नये)

🌿 गार झाल्यावर ते हाताने मोकळे करून घेतले
माझ्याकडे लाल तांदुळ होता त्यामुळे तो चांगला फडफडीत शिजला होता जसा या भाजीला आवश्यक आहे

🌿 एक मोठा कांदा चिरून घेतला
सात आठ लसूण पाकळ्या सोलुन घेतल्या
पातेल्यात थोडे जास्त तेल घालुन मोहरी हींग लसूण घालुन फोडणी केली
त्यात कांदा परतून घेतला

🌿 एका वाफेनंतर
शिजवलेले तांदुळ व शेंगदाणे घालून परत झाकण ठेवले एक वाफ आणली
नंतर पिळून ठेवलेली अंबाडी हातानी मोकळी करून घातली
हळद, तिखट, मीठ घालुन सर्व मिसळून घेतले
व ती त्या पातेल्यात घालून चांगली मिसळून परत झाकण ठेवून वाफ आणली

🌿 तयार भाजी खाली काढल्यावर परत एकदा तेलात मोहरी हिंग घालून लसणाच्या पाकळ्या लाल करून ती चरचरीत फोडणी भाजीवर ओतली.

🌿 खुप खमंग चरचरीत ही भाजी भाकरी सोबत छान लागते 😋

jayvrishaligmailcom

12

rammake323039

11

rammake323039

10

rammake323039

9

rammake323039

8

rammake323039

7

rammake323039

4

rammake323039

3

rammake323039

2

rammake323039

1

rammake323039

चुटकुला

rammake323039

चुटकुला

rammake323039

चुटकुला

rammake323039

મારા પ્રેમનો બીજો શુ પુરાવો આપુ?
તું મને પ્રેમ નહી આપે તો પણ
હું તને જ પ્રેમ કરીશ.
પ્રેમ જીવનમા એક જ વાર થાય છે,
વારંવાર જે થાય એને આકર્ષણ કહેવાય.
❤🌹❤🌹❤🌹❤🌹❤🌹❤

jighnasasolanki210025

Do you know that constant nagging in marriage only results in unhappiness, hurt, and division?

Read more on: https://dbf.adalaj.org/jY169GQd

#relationshiptips #relationshipadvice #relationship #marriedlife #DadaBhagwanFoundation

dadabhagwan1150

ભગવાન સાથેનો એક દિવસ

ભગવાન સાથે એક દિવસ જો મળે,
તો જીવન આખું બદલાઈ જાય રે...

શું ભગવાન આપણને મળી શકે?
શું આપણે તેમને ઓળખી શકીએ?
આંખો છે પણ દ્રષ્ટિ ક્યાં છે આપણી,
હૃદય છે પણ ભાવ ક્યાં ટકી શકીએ?

ભગવાન સાથે એક દિવસ જો મળે,
તો જીવન આખું બદલાઈ જાય રે...

નથી આપણને સમય, નથી આપણી સમજ,
ભાગતી જિંદગીમાં ક્યાં કોઈ ઠરે?
માણસને જ ન ઓળખ્યો આ જન્મમાં,
ઈશ્વર ઓળખવાની વાત ક્યાં કરે?

ભગવાન સાથે એક દિવસ જો મળે,
તો જીવન આખું બદલાઈ જાય રે...

આવે ઈશ્વર સામે ઊભા આપણે,
કહીએ , "તું બહેરૂપિયો, તું નાટકિયો!"
ઓળખ ન થઈ, ભ્રમ જ રહ્યો મનમાં,
ફટિચર કહી ફેરવ્યો પોતાનો ચહેરો!

ભગવાન સાથે એક દિવસ જો મળે,
તો જીવન આખું બદલાઈ જાય રે...

કૌશિક કહે, આંખથી નહીં, દિલથી જુઓ,
મહેસૂસ કરો તો ઈશ્વર મળી જાય,
શબ્દોમાં નહીં, શ્વાસમાં વસે છે એ,
ભાવથી ભજો તો ભગવાન ભેટી જાય!

ભગવાન સાથે એક દિવસ જો મળે,
તો જીવન આખું બદલાઈ જાય રે...

kaushikdave4631

good morning 🌄

harshparmar8722

ख़ुशी 3 शब्दों में
तुमसे बातें करना!!!
❤️ 🦋

nandiv