Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

The upcoming Gnanvidhi is happening in Nakodaji (Rajasthan), India.

For detailed information, visit here: https://dbf.adalaj.org/rJZuzpFJ

#spirituality #spiritualawakening #spiritualknowledge #Rajasthan #nakodaji #selfrealization #DadaBhagwanFoundation

dadabhagwan1150

खुबी/खोबी रोटी

एक राजस्थानी रोटीचा प्रकार
एक वाटी कणीक, थोडे तूप आणि मीठ घालुन थोडी घट्ट भिजवली
अर्धा तास झाकून ठेवली
अर्ध्या तासानंतर पोळी सारखे लाटून त्यात तेल व पीठ पसरून लावले
(यामुळें आतून खुसखुशीत होते)
परत त्याची गुंडाळी करून गोल पोळी लाटली
फार पातळ लाटायची नाही
जाडसर हवी
पोळीला वरून चाकूच्या साह्याने थोडया चिरा दिल्या
ही रोटी जड असल्याने या चिरा मुळे लवकर भाजली जाते
चिरा दिलेली बाजू तव्यावर भाजायला टाकावी
तोपर्यंत चिमटी ने या पोळीवर गोलाकार छोटे छोटे चिमटे काढले
हे चिमटे आपापल्या कृतीशिलते प्रमाणे काढावे
आपले डिझाईन आपण तयार करावे 🙂🙂
तव्यावर हात भाजत असेल तर पोळी भाजायच्या चिमटा घेउन त्याने हे चिमटे काढावे
रोटी खालून कडक भाजली की
दुसऱ्या गॅस वर चिमटे काढलेल्या बाजूने भाजुन घ्यावी
अथवा
भरपुर तूप सोडून दोन्हीकडून भाजुन घ्यावी
ही रोटी चवीला बिस्कीट सारखी खुसखुशीत होते
यात मीठ हळद तिखट ओवा घालून मसाला खुबी रोटी सुध्दा करता येते
सोबत
नारळ, शेंगदाणे, तिखट, हळद, मीठ गूळ घालून वाटलेली चटणी
वर हिंग मोहरी कढीलिंब फोडणी

jayvrishaligmailcom

imran

imaranagariya1797

महाशिवरात्रि पर्व में, करते शिव का ध्यान।
आदि शक्ति दुर्गा कृपा, कष्ट हरें श्री मान।।

धरा प्रफुल्लित हो रही,निकली शिव बारात।
शिव की शुभ आराधना, कष्टों को दें मात।।

गंग निकलती जटा से, नीलकंठ है नाम।
चंद्र बिराजे भाल पर, सृष्टि सृजन का काम।।

डम-डम डमरू है बजे, गूजें स्वर अविराम।
सर्जक अक्षर ध्वनि के, दुख-संहारक काम।।

तीन नेत्र के शंभु जी, महिमा बड़ी अपार।
खुला तीसरा नेत्र जब, जगका बंटाढार।।

भस्म लगा कर बैठते, योगी का धर वेश।
हिम गिरि की है कंदरा, शिव शंकर का देश।।

सिंह वाहिनी भगवती, दुष्ट दलन संहार
दत्तात्रेय गणेश का, वंदन बारंबार।।

भोले भंडारी कहें, या फिर पशुपतिनाथ।
औघड़दानी शंभु जी, झुका सदा यह माथ।।

मनोज कुमार शुक्ल *मनोज*

जबलपुर में कचनार सिटी में 70 फुटी विशाल शिव मूर्ति

manojkumarshukla2029

ઘણો ડર હતો એનાં મનમાં,
ઉંચા અવાજે કર્યું મનને વશમાં.

મનોજ નાવડીયા

manojnavadiya7402

READ ON MATRUBHARTI
🙏🙏🙏

adril

શાળાનો શિષ્ય ચિરાગ,
બનાવી લાવ્યો શિવલિંગ!
સૌ બાળકોએ સાથે મળી,
ફૂલોથી સજાવ્યું શિવલિંગ!
વાતાવરણ એવું બની ગયું ને
અમે સૌ એ નમાવ્યા શીશ!
એવું અમને લાગી રહ્યું કે,
શાળા કેરા મંદિરમાં જાણે
પધાર્યા હોય શિવ! ૐ નમ:શિવાય
શિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ

thakorpushpabensorabji9973

gautam0218

gautam0218

gautam0218

gautam0218

🌹🌹🌹

mehul770

ઉગમણે આભમાં કેસરિયો રંગ
મંદિરમાં આરતી નો કેવો સંગમ!
આછેરા વાદળોનો આછેરો રંગ,
મનમાં ભરે એ અનેરો ઉમંગ!
ઉગમણે આભમાં.........
પૂર્વે પશ્ચિમેથી નીકળેવિમાન,
જાણે વાદળે લીંપેલા ગગનમાં,
આવીને એ કેવી કેડી રે પાડે!
ઉગમણે આભમાં......
ઉડે પંખીઓ ઊંચા આકાશે,
ઉગતા સુરજ ને એ કેવો વધાવે!
આવી સૂરજને સૌને જગાવે,
ઉગમણે આભમાં રૂડા રંગો રેલાવે!
ઉગમણે આભમાં.........
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર

thakorpushpabensorabji9973

चिताभस्मालेपो गरलमशनं दिक्पटधरो

जटाधारी कण्ठे भुजगपतिहारी पशुपतिः ।

कपाली भूतेशो भजति जगदीशैकपदवीं

भवानि त्वत्पाणिग्रहणपरिपाटीफलमिदम् ॥



- જે ચિતાની ભસ્મથી લપેટાયેલા છે, જે વિષ ગ્રહણ કરે છે, દિશાઓ જેમને માટે વસ્ત્ર છે; જટાધારી કે જે નાગોના રાજાને પોતાના ગળામાં હાર તરીકે પહેરે છે; આમ છતાં તેમને પશુપતિ કહેવામાં આવે છે,

તેઓના હાથમાં ખપ્પર છે, પરંતુ તેમને ભૂતેષ તરીકે પૂજવામાં આવે છે અને હે ભવાની, તમારું પાણિગ્રહણ કરવાથી તેમને જગદીશનું બિરુદ મળ્યું છે.



Swati's Journal wishes you all have a blessed Maha-Shivaratri! ✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨



महादेवस्य कृपा जीवनं समृद्धं करोतु। शुभ महाशिवरात्रि|| 🕉🌺🙏

-

-

-

hashtag#swatisjournal hashtag#dailyquotes hashtag#poetry hashtag#shortstories hashtag#stories hashtag#articles hashtag#Gujarati hashtag#English hashtag#story hashtag#thoughts hashtag#indianauthor hashtag#writer hashtag#follow hashtag#yellownotes

swatisjournal

🌼🙏🌼ॐ नमः शिवाय🌼🙏🌼

jigyasusaini2900

Happy Mahashivratri

mitra1622

નિરખે આસ્થા જરી
ભક્તિ નિખરે નરી
સિર પર ગંગા ધરી
ગૌરી જેને પ્રેમથી વરી
સર્પો સંગ ગળે વળી
ભભૂત ને અંગે ચોળી
વિષને કંઠલ માં ધરી
સદાય દીસે સર્વોપરી
ડમરું રણકે પ્રચંડ નાદ
વૈરાગ્યનો સુણાવે સાદ
ત્રિશુળને ધારણ કરનાર
શક્તિનાં એ મહાકાળ
હર હર મહાદેવ ની ગુંજ
ગુંજતી રહે સદાકાળ…
-કામિની

kamini6601

🙏🙏આવતીકાલે દસમા ધોરણ અને બારમા ધોરણ ની બોર્ડની પરીક્ષાઓ ચાલું થઈ જશે.

આ પરિક્ષા એટલે દરેક વિધાર્થીનું એક સ્વપ્ન હોય છે કે તેને સારા ટકાએ પાસ કરીને પોતાનું સાથો સાથ પરિવારનું પણ ઉજ્વળ ભવિષ્યનું નિર્માણ કરીએ.

જ્યારે બોર્ડની પરિક્ષા આવવાની છે એટલે વ્યવહારિક છે કે દરેક વિધાર્થીને મનની અંદર એક અલગ જ પ્રકારની બેચેની અને ગભરાટ હશે! આ. બેચેની અને ગભરાટ જ મનમાં તણાવ ઉત્પન્ન કરે છે.આપણે આ જાણવા છતાં પણ આપણા મન પર તે છૂપા ભયનાં આક્રમણ ને અટકાવી શકતા નથી.

એક વાત અને વાસ્તવિકતા એ પણ છે કે આપણે આ દબાણ યુક્ત પળોમાં હાર માનવાની નથી, હાર એતો એક સરળ વિકલ્પ છે,હારને શરણં થવાથી તે ભવિષ્યમાં આપણે અફસોસ જ આપે છે. જ્યારે આપણે અફસોસ નહિ આપણા જીવનમાં ખુશીઓનું નિર્માણ કરવાનું છે માટે આપણે તે ભય કે ડર પર યોગ્ય વિચારો અને સમજણ દ્વારા નિયંત્રણ લાવી શકીએ છીએ.તેમજ પોતાનો આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરીને એક સકારાત્મક અભિગમ દ્વારા પરિક્ષામાંથી સફળતા પૂર્વક પાર ઉતરી શકીએ છે.

આપણે જાણીએ છીએ કે આપણી વર્ષભરની મહેનત આપણે પરિક્ષા ખંડમાં સાબિત કરવાની છે,જે તે વિધાર્થીઓ મહેનતુ છે જેમને પરિક્ષાલક્ષી તૈયારી કરી છે તે લોકોને પરિક્ષા ખંડ માં કોઈ ઝાઝી તકલીફ પડવાની નથી તેમ છતાં પરિક્ષા પૂર્વ તેમના મનમાં એક અજંપો રહેતો હોય છે કે પેપર કેવું હશે? પ્રશ્નો અઘરાં તો પુછાશે નહીં ને? હું નાપાસ તો થઈશ નહીં ને?

આવા તો અનેક પ્રશ્નો વિધાથીર્ઓ નાં સ્થિર મનને વિચલિત કરી દેતાં હોય છે પણ આવાં સમયે જે તે વિધાર્થીઓએ ધીરજ રાખીને, મનોમન એક જ ચિંતન કરવાનું હોય કે જે પુછાશે તે પુછાશે! જે તે વિષય અને પાઠ્યપુસ્તક અનુરૂપ જ પ્રશ્નોતરી હશે. મેં તે મુજબ તૈયારી કરી છે પછી મારે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી કેમકે હું નિરાશ થઈશ તો મને જે આવડતું હશે તે પણ ભુલી જઇશ, જેથી એક હળવો શ્વાસ લઈને મનને એકદમ હળવુંફૂલ બનાવી દેવાનું છે.

એટલું જ વિચારવાનું કે આ એક પરિક્ષા છે, યુદ્ધ નથી કે તેમાં જીવ જવાનો ખતરો કે ઈજા પામવાનો ભય હોય, આપણે એટલું જ વિચારવાનું કે એક પેપર આવે છે અને આપણે આપણી તૈયારીઓ મુજબ તેમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ આપવાનાં છે, આમ અચાનક ડરીને કે તણાવમાં આવીને જે આવડતું હોય તે પણ ભુલવાનુ નથી પરંતુ ઠંડા દિમાગથી યાદ રાખવાનું છે.

વિધાર્થી પરિક્ષા આપે છે તેમાં તેના શિક્ષક તેમજ તેનાં માતાપિતા તેમજ બીજા સ્નેહીજનો એ પણ તેને આવાં સમયે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ,તેની પરિક્ષાલક્ષી તૈયારીમાં તે હળવો ફૂલ રહે એ રીતે વાતાવરણ ઉભું કરવું જોઈએ.

વિધાર્થીને સમજણ આપવી જોઈએ, આવાં સમયે તેને કહેવું જોઈએ કે બેટા, તું જરાપણ ચિંતા ના કરીશ, તું યોગ્ય રીતે મહેનત કરે છે અને કરતાં રહે. તને સફળતા ચોક્કસ મળશે કદાચ ઓછાં ટકા આવશે તો પણ તું ગભરાઈશ નહીં અમે તારી સાથે જ છે. બસ આપણું આ વાક્ય જ તેનાં મનમાં સારા ટકા લાવવાની તાલાવેલી જગાડશે.તેને દિલથી દિલાસો આપો એ પછી તે સમજણથી આપોઆપ દિલથી મહેનત કરવા વળગી પડશે.🦚🦚

parmarmayur6557