Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

क़त्ल तो होता हैं क़त्ल
चाहे नज़रों से हो या कटार से
बंदा हो जाता हैं फ़ना
सटीक इसके एक वार से

गजेंद्र

kudmate.gaju78gmail.com202313

“જેના એક હુકમ પર આખું બ્રહ્માંડ ધ્રૂજે છે, એ દ્વારિકાધીશ આજે રુક્મિણીના ખોળામાં માથું મૂકીને અનાથ બાળકની જેમ કેમ રડે છે...?”

હા, આ કથા એ વિજેતા શ્રીકૃષ્ણની નથી જે મહાભારતનું યુદ્ધ જીતે છે. આ તો દ્વારિકાના રત્નજડિત સિંહાસન પાછળ છુપાયેલા એ પરમ એકાંત અને અશ્રુની ગાથા છે, જેને આખું જગત ‘પોતાનો’ માને છે, પણ એ પોતે કોની વગર ‘અધૂરો’ છે?

સોળ હજાર એકસો આઠ પટરાણીઓનો વૈભવ, અઢળક સંપત્તિ અને છપ્પન ભોગની થાળી સામે હોવા છતાં, જગતના પાલનહારના શ્વાસમાં આજે પણ ગોકુળની એ વિરહની ધૂળ કેમ ઊડે છે?
જ્યારે પોતાના જ પતિના શ્વાસમાં રુક્મિણી ‘રાધા... રાધા...’ નો આર્તનાદ સાંભળે છે, ત્યારે એક પત્નીના હૃદયના કેવા લીરા ઊડ્યા હશે? આખા મહેલની દીવાલોને રડાવી દેતું એ રુક્મિણીનું દિવ્ય હાલરડું શું માધવના આત્માના જખમોને સાંધી શકશે?

ભગવાન હોવાનું બહુ મોટું મૂલ્ય ચૂકવ્યું છે મારા માધવે! પીડાની એવી પરાકાષ્ઠા જે તમે ક્યારેય કોઈ પુરાણમાં નહીં વાંચી હોય, તે અહીં શબ્દે-શબ્દે વહી છે.

નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત, મારી લેખિનીમાંથી સરેલો અત્યાર સુધીનો સૌથી ગહન અને આત્માને ઢંઢોળી નાખતો દસ્તાવેજ... ‘માધવ વગરની’ નું આ ફર્સ્ટ લુક પોસ્ટર આજે તમારી સામે મૂકતા મારું પોતાનું હૃદય પણ કંપે

⚠️ ચેતવણી: જો પથ્થર હૃદયના હો, તો આ પુસ્તકને અડતા નહીં. પાનું ખોલતા પહેલાં આંસુ લૂછવા માટે રૂમાલ સાથે રાખવો પડશે!

✍️ લેખિકા: માનસી દેસાઈ શાસ્ત્રી ‘કૃષ્ણસખી’
📚 પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર

તે પહેલા મારી ફેસબુક ફેમિલી નો અતિ આભાર આ પુસ્તક તમારા લીધેજ હું લખી શકી છું જેનું ક્રેડિટ તમને જ જાય છે અઢીલાખ થી વધુ વ્યુઝ 223 વાર શેર કરાયેલી મારી આ આત્મા શબ્દો માં તમારા લીધેજ પરિવર્તિત થઈ શકી છે સદા ઋણી રહીશ

ટૂંક સમય માં પુસ્તક પ્રકાશિત થશે જોડાયેલા રહેશો તેવી આશા તમારા આશીર્વાદ ની, પ્રેમ ની , સહકાર ની આશા રાખું છું

લિ.
તમારી માનસી
કૃષ્ણસખી

#માધવવગરની ....
#કૃષ્ણસખી
#નવભારતસાહિત્યમંદિર
#ગુજરાતીસાહિત્ય

desaimansi547624

મિજાજ વરસાદી હાસ્ય #મિજાજ #મિજાજMansi Desai Shastri #કૃષ્ણસખી

desaimansi547624

મિજાજ વરસાદી હાસ્ય #મિજાજ #મિજાજMansi Desai Shastri #કૃષ્ણસખી

desaimansi547624

મિજાજ વરસાદી હાસ્ય #મિજાજ #મિજાજMansi Desai Shastri #કૃષ્ણસખી

desaimansi547624

મિજાજ વરસાદી હાસ્ય #મિજાજ #મિજાજMansi Desai Shastri #કૃષ્ણસખી

desaimansi547624

મિજાજ વરસાદી હાસ્ય #મિજાજ #મિજાજMansi Desai Shastri #કૃષ્ણસખી

desaimansi547624

મિજાજ વરસાદી હાસ્ય #મિજાજ #મિજાજMansi Desai Shastri #કૃષ્ણસખી

desaimansi547624

મિજાજ વરસાદી હાસ્ય #મિજાજ #મિજાજMansi Desai Shastri #કૃષ્ણસખી

desaimansi547624

મિજાજ વરસાદી હાસ્ય #મિજાજ #મિજાજMansi Desai Shastri #કૃષ્ણસખી

desaimansi547624

મિજાજ વરસાદી હાસ્ય #મિજાજ #મિજાજMansi Desai Shastri #કૃષ્ણસખી

desaimansi547624

મિજાજ વરસાદી હાસ્ય #મિજાજ

desaimansi547624

મિજાજ વરસાદી હાસ્ય #મિજાજ

desaimansi547624

મિત્રો,
આ નવી રચના કેવી લાગી જણાવશો તો આભારી થઈશ
અસ્તુ...
"વાત તમારી"

jiteshdattani024052

kuru vansh ka utpati

skptech

ganpati bappa morya

skptech

मेरे सभी कविओं पर आप अपनी प्रतिक्रिया अवश्य दें, और ज्यादा से ज्यादा शेयर करे जिससे मेरे द्वारा लिखी गई कविताएं सभी भारतवासी के पास पहुँचे.....

आपका प्रेम, आशीर्वाद और साथ ही मेरा सौभाग्य होगा.....

spsingh

Goodnight friends.. sleep well

kattupayas.101947

*प्रैस विज्ञप्ति-*

*' वनमाली सृजन केन्द्र टीकमगढ़ की पावस पर कवि गोष्ठी हुई-*

टीकमगढ़// नगर की सक्रिय साहित्यिक संस्था वनमाली सृजन केन्द्र जिला इकाई टीकमगढ़ की पावस पर केन्द्रित कवि गोष्ठी ‘आकांक्षा पब्लिक स्कूल टीकमगढ़’ में आयोजित की गयी।
कवि गोष्ठी की अध्यक्षता वरिष्ठ बुंदेली कवि रामानंद पाठक ‘नंद’ (नैगुवाँ) ने की तथा मुख्य अतिथि के रूप में वरिष्ठ साहित्यकार यदुकुलनंदन खरे (बल्देवगढ़) एवं विशिष्ट अतिथि के रूप में वरिष्ठ शायर हाजी ज़फ़रउल्ला खां ‘ज़फ़र’ रहे।
गोष्ठी की शुरूआत सरस्वती पूजन दीप प्रज्ज्वलन के पश्चात कवि प्रमोद मिश्रा (बल्देवगढ़) ने सरस्वती वंदना कर ये रचना सुनायी-
मिलो परिचय जो बुंदेली पानी कौ,नाव दुनिया में झाँसी की रानी कौ।
शायर जनाब खालिद बेग (गुरसराय) ने ग़ज़ल कही-
तजकिरा उल्फ़त हो दिनरात हिन्दुस्तान में।
पर न हो नफ़रत की कोई बात हिन्दुस्तान में।।

वनमाली सृजन केन्द्र टीकमगढ़ के अध्यक्ष एवं संयोजक
राजीव नामदेव ‘राना लिधौरी’ ने पावस दोहे सुनाए-
काले बादल ला रहे, पानी अपने साथ।
धरती स्वागत के लिए बड़ा रही है हाथ।।

प्रभुदयाल श्रीवास्तव ने पढ़ा- लगबै बसकारौ बसकारौ, लगन लगो इँदयारौ।परदेसी प्रीतम प्यारे बिन, बेकल जिया हमारौ।।

रामगोपाल रैकवार ने दोहे पढ़े-
फिर आ गए आषाढ़ के दिन आ गए।फिर छा गए आषाड़ के घन छा गए।।रामनंद पाठक ‘नंद’ (नैगुवाँ) ने पढ़ा-
बसकारे के दिन जे प्यारे तपन सिरावन बारे।रिमझिम रिमझिम मेघा बरसे मोरन पँख पसारे।।स्वप्निल तिवारी ने पढ़ा- पत्ते से पत्ते पर नन्हें कदम, समाहित वह मिट्टी में गतिमान।गिरती बूँदे रंग बदलते आसमान।।

वफा शैदा ने ग़ज़ल कही-
वो मेरी खूब वफ़ाओं का सिला देते हैं।जब भी देते हैं हमें दोस्त दगा देते हैं।कमलेश सेन ने सुनाया- जब-जब पावस आता है। हमको बहुत लुभाता है।।

यदुकुल नंदन खरे ने पढ़ा-
भले आपके आगे कोई षटरस व्यंजन का थाल लिए हो।
सियाराम अहिरवार ने पढ़ा- पावस ऋतु आई है फिर से, झरना झरने लगे हैं गिर से।।
शकील खान ने ग़ज़ल कही-
काले काले ये बादल घने छा गए।सबके मन को बहुत आज फिर भा गए।।डी.पी.यादव ने पढ़ा- बरसै बदरा करो करो, जानों आ गव है बसकारो।

हाज़ी ज़फ़रउल्ला खां ज़फ़र’ ने ग़ज़ल कही- जईफी आई है जब से नया साथी मिला है।नहीं तंहा हूँ मैं ये दर्द मेरे साथ तौ है।।शायर सलीम खान एवं बसीर फराज़ ने भी अपने कलाम पढ़े।
कविगोष्ठी का संचालन कमलेश सेन ने किया तथा सभी का आभार प्रदर्शन वनमाली सृजन केन्द्र टीकमगढ़ के अध्यक्ष राजीव नामदेव ‘राना लिधौरी’ने किया।
***
*रपट-राजीव नामदेव ‘राना लिधौरी’* टीकमगढ़(म.प्र.)मोबाइल-9893520965

rajeevnamdeoranalidhori247627

અધ્યાય - ૧ (ભગવદ્ગીતા)
૧) અતિ-આત્મવિશ્વાસનું નુકસાન (કુગર્વનું બળ)
•યુદ્ધ શરૂ થતાં પહેલાં દુર્યોધન પોતાની સેના જોઈને અતિ-આત્મવિશ્વાસમાં આવી જાય છે. તે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા મહાન યોદ્ધાઓ પર અતિશય ભરોસો રાખે છે, પણ એ ભૂલી જાય છે કે સામે પક્ષે ભગવાન શ્રીકૃષ્ણ (ધર્મ) છે. આ શીખવે છે કે માત્ર સંસાધનોથી જ ક્યારેય જીત નથી થતી, સત્ય અને નીતિ હોવી જરૂરી છે

ઉદાહરણ:કોઈ પણ માનવ ધનવાન થઈ ગયા પછી અહંકારમાં આવીને કોઈ પણ લડાઈ કે બાબતને નાની સમજવાની ભૂલ કરી બેસે છે અને આખરે અહંકારી બની જાય છે.વિદ્યાર્થીઓમાં પણ આ નુકસાન જોવા મળે છે. જો કોઈ વિદ્યાર્થી એમ વિચારે કે "મને બધું જ આવડે છે", તો તે આત્મવિશ્વાસ નથી પણ અહંકાર છે. સાચો આત્મવિશ્વાસ એટલે પોતાની મહેનત પર ભરોસો રાખવો, નહીં કે બીજાને નીચો દેખાડવો

janvi2332

माझी प्रेरणादायी मराठी डायरी "आत्ममग्न मी" आधीच प्रकाशित झाली आहे. जर तुम्ही अजून ती वाचली नसेल, तर एकदा नक्की वाचा.

ही फक्त शब्दांची मांडणी नाही, तर स्वतःला शोधण्याचा, स्वतःशी संवाद साधण्याचा आणि आयुष्याकडे नव्या नजरेने पाहण्याचा एक छोटासा प्रयत्न आहे.

जर तुम्ही ती आधी वाचली असेल, तर तुमचा अभिप्राय नक्की कळवा. आणि अजून वाचली नसेल, तर आजच "आत्ममग्न मी" सोबत हा प्रवास सुरू करा.

–शिवराज भोकरे...🙏..

shivrajbhokare342239

वेदांत 2.0 LIFE: अस्तित्व-आधारित जीवन सिद्धांत एक ऐसा दार्शनिक ग्रंथ है जो विज्ञान, दर्शन और अध्यात्म के बीच संवाद स्थापित करने का प्रयास करता है। यह पुस्तक किसी नए धर्म, संप्रदाय या मत की स्थापना नहीं करती, बल्कि अस्तित्व को समझने के लिए एक संरचनात्मक और अनुभव-आधारित दृष्टिकोण प्रस्तुत करती है। इसका उद्देश्य पाठक को किसी विश्वास को स्वीकार करने के लिए प्रेरित करना नहीं, बल्कि स्वयं जीवन, प्रकृति और चेतना का प्रत्यक्ष अवलोकन करने के लिए आमंत्रित करना है।
इस पुस्तक का केंद्रीय आधार 0 से 9 तक का अस्तित्व-चक्र है। लेखक के अनुसार 0 शून्यता नहीं, बल्कि समस्त संभावनाओं का मौन आधार है। 1 एकत्व का उदय है, 2 अनुभव का द्वैत है, 3 संतुलन और त्रिगुण का सिद्धांत है, 4 संरचना का निर्माण है, 5 पंचतत्व के रूप में प्रकृति का प्रकट होना है, 6 विस्तार है, 7 जीवित व्यवस्था है, 8 समग्र दिशा और सह-अस्तित्व का क्षेत्र है, तथा 9 पूर्ण प्रकृति का प्रतीक है। इसके बाद पुनः 0 की ओर लौटना जीवन के चक्रीय स्वरूप और निरंतर नवीकरण का संकेत देता है।
पुस्तक में 99% + 0.000...1% के सिद्धांत को जीवन और परिवर्तन के एक दार्शनिक मॉडल के रूप में प्रस्तुत किया गया है। इस दृष्टि में पूर्णता कभी स्थिर नहीं होती; अपूर्णता ही सृजन, परिवर्तन, विकास और चेतना की प्रेरक शक्ति बनती है। लेखक इसे अस्तित्व के एक सार्वभौमिक सिद्धांत के रूप में व्याख्यायित करते हैं, जो जीवन की गतिशीलता को समझने का एक नया दृष्टिकोण प्रदान करता है।
ग्रंथ में सत्, रज और तम को अस्तित्व के तीन मूल गुणों के रूप में समझाया गया है तथा पंचतत्व को प्रकृति की पाँच मौलिक प्रवृत्तियों के रूप में प्रस्तुत किया गया है। इन अवधारणाओं को आधुनिक पाठकों के लिए सरल बनाने हेतु परमाणु संरचना, क्वांटम यांत्रिकी, बिग बैंग सिद्धांत, सूर्य–धरती संबंध और जीवित प्रणालियों जैसे विषयों के साथ प्रेरणादायक एवं प्रतीकात्मक समानांतरताएँ भी दी गई हैं। पुस्तक स्पष्ट रूप से यह स्वीकार करती है कि ये तुलनाएँ वैज्ञानिक प्रमाण नहीं, बल्कि समझ को सरल बनाने वाले रूपक हैं।
यह पुस्तक विद्यार्थियों, शोधकर्ताओं, दार्शनिकों, आध्यात्मिक साधकों तथा उन सभी पाठकों के लिए उपयोगी है जो जीवन को केवल धार्मिक आस्था या वैज्ञानिक तथ्यों तक सीमित न रखकर एक व्यापक और समन्वित दृष्टि से समझना चाहते हैं। इसमें प्रस्तुत विचार प्रश्न पूछने, आत्मचिंतन करने और अनुभव के आधार पर सत्य की खोज करने के लिए प्रेरित करते हैं।
वेदांत 2.0 LIFE का मूल संदेश सरल है—जीवन को बदलने से पहले उसे समझना आवश्यक है। जब मनुष्य अस्तित्व के नियमों, प्रकृति के संतुलन और अपने भीतर उपस्थित चेतना को देखना प्रारम्भ करता है, तभी वास्तविक बोध का उदय होता है। यह पुस्तक उसी बोध-यात्रा का आमंत्रण है—जहाँ विज्ञान जिज्ञासा देता है, दर्शन अर्थ देता है और अध्यात्म अनुभव देता है।

bhutaji

ममता गिरीश त्रिवेदी 🌹 की कविताएं ✍️
कविता का शीर्षक है काला रंग

mamtagirishtrivedi740648