Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

" मुझे मालूम है कि वो नहीं मिलेगा मुझे...

" उसे मालूम है कि मुझे इश्क है उससे ...🥀🤎

hemantparmar9337

खुद को बढ़ती उम्र के साथ स्वीकारना एक तनावमुक्त जीवन देता है।हर उम्र एक अलग तरह की खूबसूरती लेकर आती है उसका आनंद लीजिये,
बाल रंगने है तो रंगिये,
वज़न कम रखना है तो रखिये,
मनचाहे कपड़े पहनने है तो पहनिए,
बच्चों की तरह खिलखिलाइये,
अच्छा सोचिये, अच्छा माहौल रखिये,
शीशे में दिखते हुए अपने अस्तित्व को स्वीकारिये।

कोई भी क्रीम आपको गोरा नही बनाती,कोई शैम्पू बाल झड़ने नही रोकता,कोई तेल बाल नही उगाता,कोई साबुन आपको बच्चों जैसी स्किन नही देता। चाहे वो प्रॉक्टर गैम्बल हो या पतंजलि,.सब सामान बेचने के लिए झूठ बोलते हैं।

ये सब कुदरती होता है,,उम्र बढ़ने पर त्वचा से लेकर बॉलों तक मे बदलाव आता है,पुरानी मशीन को Maintain करके बढ़िया चला तो सकते हैं,पर उसे नई नही कर सकते,,ना किसी टूथपेस्ट में नमक होता है ना किसी मे नीम,किसी क्रीम में केसर नही होती,क्योंकि 2 ग्राम केसर भी 400 रुपए से कम की नही होती !

कोई बात नही अगर आपकी नाक मोटी है तो,कोई बात नही आपकी आंखें छोटी हैं तो,कोई बात नही अगर आप गोरे नही हैं या आपके होंठों की shape perfect नही हैं,.फिर भी हम सुंदर हैं,अपनी सुंदरता को पहचानिए।दूसरों से कमेंट या वाह वाही लूटने के लिए सुंदर दिखने से ज्यादा ज़रूरी है,अपनी सुंदरता को महसूस करना।

हर बच्चा सुंदर इसलिये दिखता है कि वो छल कपट से परे मासूम होता है और बडे होने पर जब हम छल व कपट से जीवन जीने लगते है तो वो मासूमियत खो देते हैं और उस सुंदरता को पैसे खर्च करके खरीदने का प्रयास करते हैं।

मन की खूबसूरती पर ध्यान दो।
पेट निकल गया तो कोई बात नही उसके लिए शर्माना ज़रूरी नही।आपका शरीर आपकी उम्र के साथ बदलता है तो वज़न भी उसी हिसाब से घटता बढ़ता है उसे समझिये।

सारा इंटरनेट और सोशल मीडिया तरह तरह के उपदेशों से भरा रहता है,
यह खाओ, वो मत खाओ
ठंडा खाओ, गर्म पीओ,
कपाल भारती करो,
सवेरे नीम्बू पीओ,
रात को दूध पीओ
ज़ोर से सांस लो, लंबी सांस लो
दाहिने से सोइये ,
बाहिने से उठिए,
हरी सब्जी खाओ,
दाल में प्रोटीन है,
दाल से क्रिएटिनिन बढ़ जायेगा।
अगर पूरे एक दिन सारे उपदेशों को पढ़ने लगें तो पता चलेगा,ये ज़िन्दगी बेकार है ना कुछ खाने को बचेगा ना कुछ जीने को !! आप डिप्रेस्ड हो जायेंगे।

अरे! अपन मरने के लिये जन्म लेते हैं,
कभी ना कभी तो मरना है अभी तक बाज़ार में अमृत बिकना शुरू नही हुआ, हर चीज़ सही मात्रा में खाइये,
हर वो चीज़ थोड़ी थोड़ी जो आपको अच्छी लगती है।

*भोजन का संबंध मन से होता है,और मन अच्छे भोजन से ही खुश रहता है,मन को मारकर खुश नही रहा जा सकता,
थोड़ा बहुत शारीरिक कार्य करते रहिए,
टहलने जाइये,
लाइट कसरत करिये,
व्यस्त रहिये,
खुश रहिये,
शरीर से ज्यादा मन को सुंदर रखिये...🙏🙏🙏

hemantparmar9337

ગઈ કાલની રાત આવી નવી સવાર,
આંખો જોઈ રહી હતી જેની રાહ,
હોઠ ફફડી રહ્યા હતા જેની સાથે કરવા વાતો,
હાથની આંગળીઓની પણ પડી ગઈ ફોન પર છાપો,
પણ ના તું આવ્યો ને ના તારા મનનો કોઈ સંદેશ આવ્યો .
શીતલ 🌹

dhumdapratikdhavalbhai213409

good morning

mrsfaridadesar

GOOD MORNING EVERYONE 😊
🌻☕🌻
have a great day
Happy World Philosophy Day

jighnasasolanki210025

दोहा-सृजन हेतु शब्द*
*भारत, स्वर्ग, दिनेश, विश्वशांति, पहरेदार*

जयति-जयति जय भारती, स्वर्ग धरा यह देश।
विश्व गुरू *भारत* सुखद, विश्व शांति परिवेश।।

जन्म-भूमि ही स्वर्ग-सम, भारत भूमि महान।
राम कृष्ण गौतम यहाँ, शिव का नित वरदान।।

प्रात काल में ऊगते, ज्योतिर्वान *दिनेश*।
धरा प्रफुल्लित हो उठी, पहन कर्म-गणवेश।।

*विश्वशांति* का पक्षधर, रहा सदा यह देश।
शांति दूत हनुमत बने, धरा कृष्ण ने वेश।।

उत्तर में हिमराज हैं, सच्चा *पहरेदार*।
ड्रैगन खड़ा दहाड़ता, नहीं लाँघता द्वार।।

मनोज कुमार शुक्ल "मनोज"

manojkumarshukla2029

Our roots may be from different roots, but we are connected with one plant... Or may be we are growing in various places, but, still yet always remember one thing... We all the seeds from one fruite... Our departure time may not be the same... But, our meeting point is same... Where we started our journey, we ought to go there, with reservation or without reservation.. sitting at the window seat.. or standing by in the middle... Be prepared, or to be regretted... omshanthi

bkswanandlotustranslators

ગુલાબી સવાર છે સૂરજની સોનેરી કિરણો સાથે,
તારો સાથ છે આ સવારની સુનહરી કિરણો સાથે,
સંગ હોય અઢળક વાતો ને હોઠે હોય મીઠી ચાની રંગત,
મલી જાય સૂકુન જીવનભર નું એ જ છે સુહાની સંગત.
શીતલ🌹

dhumdapratikdhavalbhai213409

મળ્યો એક કાગળ આજે શબ્દો વિનાનો,
ભરેલો હતો જેમાં,લાગણીનો ખજાનો...

#_krishna 💞

avinashparmar224012

રાતે મને થયું કે એ આવશે વિચારમાં ક્યારે ઊંઘી ગયો ખબર ન પડી !
સવારે આંખો ખુલી ત્યાં સાચું કહું! હું પથારીમાં નહીં,કોણે મારી પથારી ફેરવી?
શમણાં હતાં સોહમણાં ત્યાં માત્ર શમણાં જ હતાં બીજું કંઈ નહીં એ ખબર પડી,
શમણાંમાંજ જીવવું ઊંઘવું,જાગવું આ જિંદગીમાં આદતની અસર પડી ગઈ.
. - વાત્સલ્ય

savdanjimakwana3600

JAY MAHADEV
GOOD MORNING
HAVE A NICE DAY
KM CHO MADAM
MAJA MA
I AM VERY SORRY
PLS FORGIVE ME
PLS TALK TO ME
THANK YOU
I LOVE YOU 😘

chirag1768

બેસી ને જોયા કરુ નજર ભરી ને તને,
ચાંદ ના એ અજવાસમાં છે તું આજ પાસ મારી.
શીતલ 🌹

dhumdapratikdhavalbhai213409

आज भी कई बार ऐसा लगता है की,
कुछ चीजों की न हमे इजाजत नहीं होती...
ऐसा अनुभव शायद हर लड़की अपने जीवन में करती आ रही है,
21वी सदी की और सोच 17वी की....
किसके अनुभव से लिखी हुई छोटी कहानी जो हर लड़की महसूस करती है... कर रही है....
अल्फाज... _ मुस्कुराहट 🤗🤗 के..

muskan1810

gautam0218

gautam0218

gautam0218

good evening friends

rachnaroy7150

શ્રીપાળીયા દેવ-કમાલપુર(સા.)તા.રાધનપુર જી.પાટણ

મારા નિવાસ સામે અંદાજે ૭૦૦ વરસ જૂની જગ્યા છે જે પાળિયાદેવ નામથી ઓળખાય છે.
જુના વખતમાં કોઈ બેન દીકરીની લાજ લૂંટાતી બચાવવા કે ગાયોને વારે ચડેલા વીરની વીરગતિ યાદની અંદાજે ૧૫ ખાંભી છે.જે વરસો પહેલાં અમારા ગામની સીમમાં જ્યાં ત્યાં ઉભેલી અવાવરું જગ્યાએથી (પાળિયા)ખાંભીઓને આ જગ્યાએ એકત્ર કરી પ્રસ્થાપિત કરી છે.
ઇતિહાસની સચોટ માહિતી પ્રાપ્ય નથી.તેમજ આ સ્થળ "પાળિયા દેવ"નામથી જાણીતી છે.આ સ્થાનકે વાર તહેવારે રાધનપુરના સથવારા પરિવાર નૈવેઘ ધરાવે છે,અને કમાલપુર ગામનાં બે ત્રણ ચૌધરી પરિવાર દરરોજ દીવો પુરવા આવે છે.સાથે મારા મોટાભાઈ સાંજ સવારે દીવા કરે છે.આ જગ્યા પર મોરની(ઢેલ)ઈંડા સેવે છે.તમામ પક્ષી અને મોર નિર્ભય બની ચણ ચરે છે.ઘરની આજુબાજુ હવે વૃક્ષની ઘટામાં અસંખ્ય પંખીઓ નિવાસ કરે છે.હું ખુદ જુવાર ચણ નાખું છું.અને પાણીની પરબ પણ મૂકી છે.
ખાસ કરી આ શીલાની નીચે દેવનાગરી લિપિમાં કઈંક લખ્યું છે.જે આજના કોઈ વ્યક્તિ ઉકેલી શકતા નથી.(કોઈ મિત્ર આ લિપિ જાણતા હોય તો મારો પૂરો સપોર્ટ)બીજી ખાસિયત એ છે કે શિલાલેખ જે થોડા બચેલા છે,તેના પ્રોટેક્શન માટે કોઈ વ્યવસ્થા નથી.આ જમીનમાં દટાયેલા આ પાળીયાઓ ઉપર લોકો ધારિયા,ચપ્પુ,તલવાર ઘસતા જે હવે એ કૃત્ય નથી થતું.ગામે આ માટે ખાસ જગ્યા ફાળવી છ.તે મારા નિવાસની બિલકુલ સામે છે.મને પોતાને પણ રસ છે.કોઈ આ અંગે આધારભુત વિગતો જાણતા હોય તો મારો ઇનબૉક્સ પર સંપર્ક કરવા વિનંતી છે.
. - વાત્સલ્ય

savdanjimakwana3600